Just In
રિલાયન્સ જીઓ દ્વારા એરટેલ અને વોડાફોન આઈડિયા ની સામે ફરિયાદ કરી
રિલાયન્સ જીઓ દ્વારા પોતાના પ્રતિસ્પર્ધી ભરતી એરટેલ અને વોડાફોન આઈડિયા ની સામે ટીઆરઆઈએ ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેવું એક રિપોર્ટ ની અંદર જાણવા મળ્યું હતું. કંપની દ્વારા ટીઆરએઆઈ ને એક પત્ર લખવા માં આવેલ છે જેની અંદર પ્રતિસ્પર્ધીઓ દ્વારા ખરાબ રીતે કેમપેન કરવા માં આવી રહ્યા છે તેવું જણાવવા માં આવી રહ્યું છે. તેની અંદર જણાવવા માં આવેલ છે કે આ કંપનીઓ ધ્વરા એવી ખોટી અફવા ફેલાવવા માં આવી રહી છે કે રિલાયન્સ જીઓ ને આ ફાર્મ બિલ માંથી ખુબ જ ફાયદો થશે. અને એરટેલ દ્વારા આ આરોપો ને સંપૂર્ણ પણે ખરીજ કરવા માં આવ્યા છે.
કંપની દ્વારા પોતાના 11 મી ડિસેમ્બર ના પત્ર ની અંદર જણાવવા માં આવી રહ્યું છે કે ઘણા બધા લોકો તેમના નેટવર્ક અથવા સર્વિસ ની અંદર કોઈ તકફલીફ ના હોવા છત્તા પણ પોર્ટ માત્ર રિકવેસ્ટ કરી રહ્યા છે. અને સાથે સાથે તેઓ એ જણાવ્યું છે કે અમુક કંપનીઓ દ્વારા આ પ્રકાર ની ખોટી અફવાઓ કે જેની અંદર જણાવવા માં આવી રહ્યું છે કે ફાર્મ બિલ ની અંદર રિલાયન્સ જીઓ ને ખોટી રીતે ઘણો બધો ફાયદો થશે આ પ્રકાર ની અફવાઓ ને પ્રોત્સાહન પણ આપી રહ્યા છે કે જે સંપૂણ રીતે ખોટી વાત છે. તેવું કંપની દ્વારા વધુ માં જોડતા જણાવવા માં આવ્યું હતું.
જીઓના પત્રમાં ઉમેરવામાં આવ્યું છે કે એરટેલ અને વોડાફોન-આઇડિયાના રિટેલરો અને કર્મચારીઓ દાવો કરી રહ્યા છે કે લોકો તેમના જીઓ કનેક્શનને બંદોબસ્ત કરીને આ હેતુ માટે ખેડૂતોની મદદ કરશે. અમે સબમિટ કરીએ છીએ કે એરટેલ અને વી તેના કર્મચારીઓ, એજન્ટો અને રિટેલરો દ્વારા આ દ્વેષપૂર્ણ અને વિભાજક ઝુંબેશ ચાલુ રાખવાનું ચાલુ રાખે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ખોટા દાવા કરીને લોકોને ઉશ્કેરતા હતા કે જિઓ મોબાઇલ નંબરને તેમના નેટવર્ક પર સ્થળાંતર કરવું એ ખેડૂતોના વિરોધને ટેકો આપવા માટેનું કાર્ય હશે.
ટીઆરએઆઈ ને પત્ર લખી અને એરટેલ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, તેઓ આક્ષેપોનો ભારપૂર્વક નકારે છે. આપણે જાણીએલા કેટલાક સ્પર્ધકો દ્વારા ઉશ્કેરવામાં આવ્યા હોવા છતાં, તે પાયાવિહોણા આક્ષેપો કરવા, ગુંડાગીરીની રણનીતિ અપનાવવા અને ધમકીભર્યા વર્તનનો ઉપયોગ કરવા માટે આપણે હંમેશાં આપણા પાત્ર અને પારદર્શિતા સાથે અમારો વ્યવસાય ચલાવીએ છીએ અને વર્તમાન ફરિયાદોને નકારી કા forવા માટે જાણીતા છે અને તે જેને તે લાયક છે તેમાંથી બહાર ફેંકી દેવા પાત્ર છે. તેનો નબળો સ્વાદ છે અને ઓછામાં ઓછું કહેવું તે નિંદાકારક છે, તેવું એરટેલ દ્વારા પોતાના પત્ર ની અંદર જણાવવા માં આવ્યું હતું.
અને એક રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે આ પત્ર એટલા માટે લખવા માં આવ્યો છે કેમ કે 50,000 કરતા પણ વધુ ખેડૂતો દ્વારા રિલાયન્સ ને બોયકોટ કરવા ની વાત કરવા માં આવી રહી છે જેની અંદર રિલાયન્સ જીઓ ના સિમ કાર્ડ અને ફોન ને પણ શામેલ કરવા ની વાત કરવા માં આવી રહી છે.
પોતાના સપ્ટેમ્બર એન્ડ ના રિઝલ્ટ ની અંદર રિલાયન્સ જીઓ દ્વારા 406 મિલિયન એરટેલ દ્વારા 294 મિલિયન અને વીઆઈ દ્વારા 272 મિલિયન સબસ્ક્રાઇબર્સ બતાવવા માં આવ્યા હતા.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470