ટીઆરએઆઈ ટૂંક સમયમાં એરટેલ અને વોડાફોન આઈડિયા માટે સારા અને રિલાયન્સ જીઓ માટે ખરાબ સમાચાર જાહેર કરી શ

By Gizbot Bureau
|

ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આજે એક વર્ષ માટે ઇન્ટરકનેક્ટ ચાર્જીસ આઈયુસી લગાવવામાં આવ્યો હતો તે સ્થગિત કરવામાં આવી શકે છે આ બાબતથી જાણકાર વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ટીઆરએઆઈ ટૂંક સમયમાં એરટેલ અને વોડાફોન આઈડિયા માટે સારા અને રિલાયન્સ

ત્યારબાદ તે વ્યક્તિ દ્વારા વધુમાં જોડતા જણાવવામાં આવ્યું હતું કે આ બાબતને લઈ અને નવો ઇસ્યુ આ દિવસે મોડેકથી જણાવવામાં આવી શકે છે.

અને આ ઝીરો આયુસી ડિઝાઇનને અત્યારે સ્થગિત કરવાના નિર્ણયને વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને રિલાયન્સ જીઓ દ્વારા આ નિર્ણયનું સમર્થન કરવામાં આવ્યું નથી.

ટેલિકોમ રેગ્યુલેટર દ્વારા સપ્ટેમ્બર મહિનાની અંદર સીરો ઇન્ટર કનેક્શન ચાર્જીસ લઈ અને ડિસ્કશન પેપર ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને હવે તેને સ્થગિત કરવામાં આવ્યું છે કેમ કે તેઓનું કહેવું છે કે હજી સુધી ગ્રાહકો સંપૂર્ણ રીતે ડેટા કોલ પર માઈગ્રેટ થયા નથી અને વોઈસ ટ્રાફિક અને ડેટા કોર્સની વચ્ચે ઓપરેટર પાસે હજુ સુધી સરખું બેલેન્સ જોવામાં આવતું નથી.

અત્યારે ઇન્ટરકનેક્ટ ચાર્જીસ જે ટેલિકો દ્વારા કોલ ઓરીજીનેટ કરવા માં આવે છે તેમણે જે ટેલ્કો ને કોલ કરવા માં આવે છે તેને ચૂકવવા પડે છે પરંતુ જે પ્રપોઝ બીએકે સિસ્ટમ માટે વાત ચાલી રહી છે કે જે જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે તેની અંદર છે તે લોકો દ્વારા કોલ ઓરીજીનેટ કરવામાં આવે છે અને તે યુઝરને બિલ પણ ચાર્જ કરે છે જેથી તે પૈસા પોતે રાખી શકશે અને તેને ઝીરો આયુસી રીજૅમ બનાવી શકે છે.

Best Mobiles in India

English summary
Trai has a good news for vodafone and airtel and bad news for jio

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X