Just In
- 20 hrs ago Amazon પર સસ્તા થઈ ગયા સ્માર્ટફોન, આ ફોન ખરીદો 10 હજારની અંદર અંદર
- 1 day ago Jio, Airtel યુઝર્સ કરી શક્શે eSIMનો ઉપયોગ, બસ આટલું કરવાનું છે
- 2 days ago AIની મદદથી સાવ ફ્રીમાં બનાવો ઈમેજ, આ પાંચ ટૂલ્સ છે એકદમ બેસ્ટ
- 3 days ago Google Pixel 8a ફોનમાં ડિસ્પ્લેથી લઈ કેમેરા હશે જબરજસ્ત, જાણો સ્પેસિફિકેશન્સ
ટીઆરએઆઈ ટૂંક સમયમાં એરટેલ અને વોડાફોન આઈડિયા માટે સારા અને રિલાયન્સ જીઓ માટે ખરાબ સમાચાર જાહેર કરી શ
ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આજે એક વર્ષ માટે ઇન્ટરકનેક્ટ ચાર્જીસ આઈયુસી લગાવવામાં આવ્યો હતો તે સ્થગિત કરવામાં આવી શકે છે આ બાબતથી જાણકાર વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ તે વ્યક્તિ દ્વારા વધુમાં જોડતા જણાવવામાં આવ્યું હતું કે આ બાબતને લઈ અને નવો ઇસ્યુ આ દિવસે મોડેકથી જણાવવામાં આવી શકે છે.
અને આ ઝીરો આયુસી ડિઝાઇનને અત્યારે સ્થગિત કરવાના નિર્ણયને વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને રિલાયન્સ જીઓ દ્વારા આ નિર્ણયનું સમર્થન કરવામાં આવ્યું નથી.
ટેલિકોમ રેગ્યુલેટર દ્વારા સપ્ટેમ્બર મહિનાની અંદર સીરો ઇન્ટર કનેક્શન ચાર્જીસ લઈ અને ડિસ્કશન પેપર ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને હવે તેને સ્થગિત કરવામાં આવ્યું છે કેમ કે તેઓનું કહેવું છે કે હજી સુધી ગ્રાહકો સંપૂર્ણ રીતે ડેટા કોલ પર માઈગ્રેટ થયા નથી અને વોઈસ ટ્રાફિક અને ડેટા કોર્સની વચ્ચે ઓપરેટર પાસે હજુ સુધી સરખું બેલેન્સ જોવામાં આવતું નથી.
અત્યારે ઇન્ટરકનેક્ટ ચાર્જીસ જે ટેલિકો દ્વારા કોલ ઓરીજીનેટ કરવા માં આવે છે તેમણે જે ટેલ્કો ને કોલ કરવા માં આવે છે તેને ચૂકવવા પડે છે પરંતુ જે પ્રપોઝ બીએકે સિસ્ટમ માટે વાત ચાલી રહી છે કે જે જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે તેની અંદર છે તે લોકો દ્વારા કોલ ઓરીજીનેટ કરવામાં આવે છે અને તે યુઝરને બિલ પણ ચાર્જ કરે છે જેથી તે પૈસા પોતે રાખી શકશે અને તેને ઝીરો આયુસી રીજૅમ બનાવી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470