સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યુઝર્સ ને આ વોટ્સએપ સ્કેમ વિષે ચેતવી રહી છે

By Gizbot Bureau
|

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાના એકાઉન્ટ હોલ્ડર્સ ને એક વોટ્સએપ સ્કેમ વિષે આગઃ કરી રહી છે કે જે તેમની બેંક ની અંગત વિગતો ને ચોરી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ જણાવ્યું હતું કે તેમને ખબર છે કે અમુક લોકો ને એવા વોટ્સએપ અને બીજા સોશિયલ મીડિયા વેબસાઈટ પર અમુક મેસેજીસ આવતા હતા કે જે તેમના વન ટાઈમ પાસવર્ડ વિષે એડ્વાઇસ આપી રહ્યા હતા અને આ વોટ્સએપ સ્કેમ વિષે તમારે જાણવા જેવી બધી જ માહિતી નીચે જાનવવા માં આવેલ છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યુઝર્સ ને આ વોટ્સએપ સ્કેમ વિષે ચેતવી રહી છે

આ કૌભાંડ વપરાશકર્તાઓને OTPs વિશે પહેલા શિક્ષિત કરવામાં અને પછી પીડિતના ટ્રસ્ટને જીતવામાં સોદા કરે છે, જેથી તેઓ વાસ્તવિક OTP શેર કરે.

અમુક વોટ્સએપ મેસેજીસ ની અંદર એક લિંક આપવા માં આવે છે જે બેકગ્રાઉન્ડ ની અંદર ખોટી એપ્સ ને ઇન્સ્ટોલ કરી નાખે છે.

અને તે એપ્સ ત્યાર બાદ ફોન ની અંદર જે ઓટીપી આવતા હોઈ છે તેને સ્ટોર કરતી હોઈ છે. પરંતુ આ સ્કેમ નો બીજો ભાગ છે.

તેની પહેલા જે લોકો સ્કેમ કરતા હોઈ છે તે યુઝર્સ ને તેમના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ને અપગ્રેડ કરવા માટે ફોન કરતા હોઈ છે.

અને ત્યાર બાદ નવા કાર્ડ પર અપગ્રેડ થવા માટે તેઓ યુઝર્સ ના કાર્ડ ની સંપૂર્ણ માહિતી માંગી લે છે.

ત્યાર બાદ તેલોકો યુઝર્સ ને કહે છે કે હવે તમને કન્ફોર્મ કરવા માટે એક મેસજે મોકલવા માં આવશે.

અને ત્યાર બાદ યુઝર્સ ને જે મેસેજ ની અંદર લિંક મોકલવા માં આવે છે તે યુઝર્સ ઓપન કરે છે અને ત્યારે તે એપ ને બેકગ્રાઉન્ડ ની અંદર ઇન્સ્ટોલ કરી નાખવા માં આવે છે જેના વિષે યુઝર્સ અજાણ હોઈ છે.

અને ત્યાર બાદ તે એપ યુઝર્સ ના ફોન પર આવનારા ઓટીપી ને સેવ કરી નાખે છે.

જેમ જેમ છેતરપિંડી કરનાર વ્યક્તિના કાર્ડની વિગતો (સીવીવી, સમાપ્તિ તારીખ અને કાર્ડ નંબર) પહેલાથી જ જાણે છે, તે અનધિકૃત વ્યવહારોની શરૂઆત કરે છે

ટ્રાન્ઝેક્શનને પ્રમાણિત કરવા માટે, OTP પીડિતના ફોન સુધી પહોંચે તે ક્ષણ તે માલવેર દ્વારા કપટના ફોન પર રીડાયરેક્ટ થાય છે.

એકવાર જ્યારે કપટ કરનારને OTP મળે, ત્યારે ટ્રાંઝેક્શન પછી સરળતાથી ચકાસવામાં આવે છે

અને જો તમારી સાથે આવો ફ્રોડ થાય છે અને તમે બેન્ક ને 3 વર્કિંગ દિવસ ની અંદર જાણ કરો છો તો તમને રીફન્ડ મળી શકે છે.

આ ફ્રોડ વિષે રિપોર્ટ કરવા માટે તમે 1-800-111109 પર કોલ કરી અને તેની બધી જ માહિતી ઓફિશિયલ્સ ને આપી શકો છો.

અતિયવ તમે 9212500888 પર "પ્રોબ્લેમ" લખી અને એસએમએસ પણ કરી શકો છો, અથવા એસબીઆઈ ના ટ્વિટર પર રિપોર્ટ પણ કરી શકો છો, જેનું આઈડી @SBICard_Connect છે.

એસબીઆઇ અનુસાર, જો કોઈ પણ કપટ એસબીઆઈની કેટલીક ખામીને લીધે છે, તો કપટની જાણ ન હોવા છતાં ગ્રાહકને સંપૂર્ણ વળતર મળશે.

તમને રીફન્ડ એવા સન્જોગો ની અંદર નહીં આપવા માં આવે જો તેની અંદર બેંક ની માહિતી યુઝર્સે સામે થી જ ફ્રોડ કરનાર વ્યક્તિ ને આપી હશે.

Best Mobiles in India

Read more about:
English summary
State Bank of India (SBI) is warning users about this WhatsApp scam: All you must know

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X