Just In
રિલાયન્સ જીઓ પાસે અનિલ અંબાણી માટે સારા સમાચાર છે
મુકેશ અંબાણી ની માલિકી વાળા રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ દ્વારા એવું કહેવા માં આવ્યું હતું કે તેમના ભાઈ અનિલ અંબાણી ના આર્કોમ ની સામે જે અમુક કેસ ને ફાઈલ કરવા માં આવેલ છે તેના દ્વારા રિલાયન્સ જીઓ પર કોઈ અસર નહીં થાય. અને તમણે જણાવ્યું હતું કે તેઓ લાઇસન્સ હોલ્ડર છે અને જે સ્પેક્ટ્રમ ની ડીલ થયેલી છે તે હજી પણ ચાલુ જ રાખવા માં આવેલ છે.
"આર્કોમ લાઇસન્સ ઓપરેટર તરીકે પોતાનું કામ કરી જ શકે છે, તેઓ એ પૈસા ની ચૂકવી નથી કરી પરંતુ તેના કારણે તેઓ નું લાઇસન્સ ધરાવવા માટે ડિસ્ક્વોલિફાય નથી થઇ જતા. અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન આ બાબત ની અંદર તાપસ કરી રહી છે. ડીઓટી દ્વારા કંપની ને પેમેન્ટ ની ચુકવણી બાકી હોવા ની નોટિસ તો મોકલી છે, પરંતુ કંપની અત્યારે પીક્યુલર પરિસ્થિતિ ની અંદર છે જ્યાં નેશનલ કંપની લૉ અપીલ ટ્રિબ્યુનલ (એનસીએલએટી) અને સુપ્રીમ કોર્ટ (એસસી) ની અંદર કોર્ટ કેસ ચાલી રહ્યા છે." તેવું આયુષ્માન ઠાકુરે જણાવ્યું હતું કે જે જીઓ ના સ્ટ્રેટર્જી હેડ છે.
ડીકોટે સ્પેક્ટ્રમના બાકીના રૂ. 21 કરોડના ડિફોલ્ટ માટે આરકોમને શો કારણ નોટિસ આપી હતી. રૂ. 46000 કરોડના દેવા હેઠળ ઓપરેટર આરકોમ, બીજા પર ડિફોલ્ટ પણ છે
રૂ. 281 કરોડની હપ્તા ઠાકુરે કહ્યું હતું કે જીયો આરકોમ યુદ્ધ કરતી વિવિધ કાયદાકીય લડાઇઓના નિર્ણયોની રાહ જુએ છે. તેઓ આરકોમને બે વખત સ્પેક્ટ્રમ સંબંધિત બેંકો પર ડિફૉલ્ટ કરતા હોવાનો ઉલ્લેખ કરતા હતા અને ટેલિકોમ વિભાગની અપીલ ટ્રાયબ્યુનલમાં દેવું ભરપુર કામગીરી સાથેની લડાઇઓ અને સર્વોચ્ચ અદાલત.
અને ઠાકુરે વધુ માં જણાવ્યું હતું કે,"આજે તેઓ સર્વિસ એન્ટરપ્રાઇઝ કંપની ને સ્પેક્રેમ શેર કરવા માટે લાયક છે, અને જો તેની અંદર કોઈ ફેરફાર કરવા માં આવશે તો અમે તેની અંદર જાણી અને જરૂર થી તમને લોકો ને પણ જણાવીશું કેમ કે આ વસ્તુ કોર્ટ અને ડીઓટી ની વચ્ચે છે."અને રિલાયન્સ જીઓ એ જણવ્યું હતું કે તેઓ આર્કોમ ની સાથે સ્પેક્ટ્રમ શેર કરે છે અને જો તે કંપની ઈંસોલ્વન્સી માં જાય છે અથવા તો બીજી કોઈ પણ પરિસ્થિતિ ઉભી થાય છે તો તેના કારણે જીઓ ને કોઈ અસર નહીં થાય તેવું જણાવ્યું હતું.
રિલાયન્સ જીઓ આરકોમ ના 850 એમએચ એઝ એરવેવ્સ ને શેર કરે છે, અને તે 21 સર્કલ ની અંદર આ એરવેઝ ને શેર કરે છે. અને તેની અંદર મુંબઈ નો પણ સમાવેશ કરવા માં આવેલ છે. અને અમુક ઇન્ડસ્ટ્રી ના નિષ્ણાંતો નું કહેવું છે કે જો ડીઓટી દ્વારા એરવેવ્સ ને સ્ક્રેપ કરવા માં આવે છે તો તેની અસર જરૂર થી જીઓ ના નેટવર્ક પર જોવા મળી શકે છે. પરંતુ જીઓ એ જણાવ્યું હતું કે તેઓ પાસે પોતાના પૂરતું સ્પેક્ટ્રમ છે.
"અમારી પાસે બધા વર્તુળોમાં 850, 1800 અને 2300 મેગાહર્ટ્ઝમાં સ્પેક્ટ્રમની પુષ્કળ સંખ્યા છે. ડ્રોપિંગ અથવા કંઈપણ બનવાથી (આરકોમ) વહેંચીને અમારા પર અસર થવાની પર્યાપ્ત સ્પેક્ટ્રમ નથી. જો અમને વધુની જરૂર હોય તો, આપણે વધુ ખરીદી કરી શકીએ છીએ, "ઠાકુરે કહ્યું. તેમણે ઉમેર્યું હતું કે જિયો હંમેશાં હરાજીમાંથી સ્પેક્ટ્રમ ખરીદી શકે છે પરંતુ તે કેસ-ટુ-કેસના આધારે રહેશે. "અમારી પાસે વ્યાજબી સારું, તંદુરસ્ત સ્પેક્ટ્રમ છે અને અમને અસર થશે નહીં. અમે માત્ર 850 મેગાહર્ટ્ઝ શેર કરીએ છીએ. જો તમે શેર સ્પેક્ટ્રમની રકમ જુઓ છો, તો તે ખૂબ ઓછું છે, "તેમણે જણાવ્યું હતું.
આર્કોમ દ્વારા થોડા સમય પહેલા જ 7300 કરોડ ની ડીલ ને ટર્મિનેટ કરવા માં આવી હતી કે જે 122.4 એમએચએઝ સ્પેક્ટ્રમ ની હતી અને તેની અંદર 850 એમએચએઝ બેન્ડ હતી અને તેનું મુખ્ય કારણ ડીઓટી ની એપ્રુવલ ના મળવા ના કારણે થયું છે, કેમ કે જીઓ એ આર્કોમ ના જુના ડ્યુઝ ને ઉપાડવા ની ના પડી દીધી હતી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470