Just In
- 10 hrs ago WhatsApp અને Instagram યુઝર્સને મજા જ મજા, હવે AI દ્વારા કરો ચેટિંગ
- 14 hrs ago માત્ર 49 રૂપિયામાં મળશે અનલિમિટે ડેટા, જીયો લાવ્યું આ નવો પ્લાન
- 17 hrs ago Lok Sabha Election માટે ઓનલાઈન ચેક કરો, ક્યાં છે તમારું પોલિંગ બૂથ
- 1 day ago પાસવર્ડ અને મોબાઈલ નંબર વગર Gmail અકાઉન્ટ કરો રિકવર, સ્ટેપ્સ જાણો
રિલાયન્સ જિયોએ કોન્ટ્રાક્ટ સ્ટાફ ની અંદર ઘટાડો કર્યો
રિલાયન્સ ઇન્ફોકોમ દ્વારા પોતાના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ ની અંદર ઘણો બધો ઘટાડો કરવામાં આવ્યો છે અને તેના કારણે ઘણા બધા કર્મચારીઓને કાઢી મુકવામાં આવેલ છે. અને તેમની સાથે સાથે અમુક પરમેનન્ટ કર્મચારીઓ ને પણ છૂટા કરી દેવામાં આવ્યા હતા અને આવું કરવા પાછળ કંપની કારણ જણાવ્યું હતું કે તેઓએ પોતાની પોસ્ટને ઘટાડવા માંગે છે અને ઓપરેટિંગ માર્જિન ને વધુ વધારવા માંગે છે. કે જે જાન્યુઆરી થી માર્ચ ની અંદર ખૂબ જ ઘટી ગયું હતું. જોકે તેમ છતાં તે લોકોએ જણાવ્યું હતું કે તેઓ ટોચના ક્રિકેટર તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને આ પગલાને માત્ર કિંમત ને કારણે જ લેવામાં આવ્યું હતું.
આ પગલા દ્વારા મોટાભાગની અસર કન્ઝ્યુમર ફેન્સીંગ બાજુ જોવા મળી હતી પરંતુ તેની બીજી અસર a4 એડમિનિસ્ટ્રેશન સપ્લાય ચેઇન નેટવર્ક વગેરે જેવી જગ્યાઓ પર પણ જોવા મળી હતી તેવું અગાઉ જણાવેલ વ્યક્તિઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
અમે અમારા કન્ઝ્યુમર બિઝનેસને વધારી રહ્યા છે અને રિલાયન્સ જીઓ એ ટોચના ક્રિકેટર તરીકે પોતાનું કામ ચાલુ રાખશે. અને અમે એવા કોન્ટ્રાક્ટર સાથે પણ કામ કરીએ છીએ કે જે અમારા પ્રોજેક્ટ માટે સ્ટાફને હાયર કરતા હોય. અને અમે વધુ લોકોને રીક્રુટ કરી રહ્યા છીએ તેના કારણે કિંમતને ધ્યાનમાં રાખી અને જે પગલું લેવામાં આવ્યું છે તેને ધ્યાનમાં રાખવું ન જોઇએ તેવું જણાવ્યું હતું.
અને આ બાબત વિશે જેને વધું ખબર છે તેઓએ જણાવ્યું હતું કે કંપનીએ લગભગ ૫૦૦૦ જેટલા એમ્પ્લોય ને છૂટા કર્યા હતા જેની અંદર થી ૫૦૦ થી ૬૦૦ કર્મચારીઓ પરમીનેટ કર્મચારીઓ હતા. પરંતુ આ બાબત વિશે કોઈ એક વ્યક્તિ દ્વારા વેરિફિકેશન ના કરી શકાય.
આ પગલાંની મુખ્ય અસર કન્ઝ્યુમર એકવિઝીશન સેગમેન્ટની અંદર જોવા મળી હતી. તેવું એક વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને આ પગલાની શરૂઆત એક વોટર પહેલાથી જ કરી દેવામાં આવી હતી અને તેને હજુ ચાલુ રાખવામાં આવી શકે છે.
Jio એ જણાવ્યું હતું કે આ કોઈ cost પ્રેશર ને કારણે લેવામાં આવેલ પગલું નથી.
મેનેજરોને ટીમ ની સાઈઝ ઘટાડવા માટે જણાવવામાં આવ્યું હતું. અને તેના કારણે જે વિભાગ ની અંદર અસર થયો છે તેની અંદર સપ્લાય ચેઇન એડમિનિસ્ટ્રેશન finance વગેરેનો સમાવેશ થાય છે. આવું બીજા એક વ્યક્તિ દ્વારા પોતાનું નામ જાહેર ન કરી અને જણાવવામાં આવ્યું હતું.
અને સૂત્રોએ જણાવ્યું હતું કે jio પાસે 15 થી 20 હજાર કર્મચારીઓ પોતાના પેરોલ પર છે. અને તેના કરતાં પણ વધુ કર્મચારીઓ તેમના માટે કામ કરે છે પરંતુ તેઓ થર્ડ પાર્ટી દ્વારા જીઓ માટે કામ કરતા હોય છે. થર્ડ પાર્ટી કર્મચારીઓને સ્ટફિંગ ફોર્મ દ્વારા કામ પર રાખવામાં આવતા હોય છે અને તેમને કંપની સીધું પેમેન્ટ કરતી હોય છે. કેવું jio ના કેસ ની અંદર છે.
કંપનીએ કોઇ એક આંકડા વિષે જણાવ્યું ન હતું.
જ્યારે jio માર્કેટની અંદર આવ્યું હતું ત્યારે તેને મેદાનની અંદર વધુ લોકોની જરૂર હતી. પરંતુ એક નેટવર્ક અને કોઈ સ્ટેટમેન્ટ ઓફર કર્યા વિના તેમનું મુખ્ય ફોકસ કન્ટેન્ટ અને એન્ટરપ્રાઇઝ સેગમેન્ટ પર હતું. અને તેમનું ઓપરેટિંગ માર્જિન છેલ્લા બે વર્ષની અંદર સરખું રહ્યું હતું. તેઓએ ધાર્યું હતું કે તેને ખૂબ જ વધારી શકાશે, અને તે ચિંતાનો સવાલ છે. તેઓ એક સિનિયર ટેલીકોમ એનાલિસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરની અંદર રિલાયન્સ જીઓ ની કમાણી ઇન્ટરેસ્ટ, ટેક્સ, depreciation, અને વગેરે ની અંદર પાંચ બેઝિક પોઇન્ટ ની અંદર 39% નીચે આવ્યું હતું. જેની અંદર ફાઇનાન્સ ના ખર્ચાઓ અને depreciation વગેરે જેવી બાબતોને શામેલ કરવામાં આવી હતી.
ટેલિકોમ કંપનીઓની અંદર કર્મચારીઓ ની કિંમત પાંચથી છ ટકા ની રેન્જ ની વચ્ચે આવતી હોય છે. અને જ્યારે કંપનીઓ પોતાની કિંમત ને ઓછી કરવા માટે કોશિશ કરે છે ત્યારે સૌથી પહેલા તેઓ પોતાના કર્મચારીઓ ફરજ કુહાડી ફેરવતા હોય છે, તેવું એક નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Jio એ પોતાની વર્ષ 2016 ની એન્ટ્રી બાદ ખૂબ જ ઓછી કિંમત અને ડિસ્કાઉન્ટ રેટ પર સર્વિસ આપી હતી જેના કારણે તેઓ માર્ચ એન્ડ સુધી માર્ગ 307 million subscribers ને પોતાની સર્વિસ આપી શક્યા હતા. અને કંપનીનું રેવન્યુ માર્કેટ છે અંદાજે 31 ટકા જેવું છે. અને તેમને ચોથા કોર્ટની અંદર 840 કરોડનો નફો કર્યો હતો. અને તેની સામે વોડાફોન આઈડિયા એ 4878.3 કરોડનું નુકસાન કર્યું હતું. અને એરટેલ દ્વારા હજુ સુધી ચોથા ક્વાર્ટરનાં નંબર ને બહાર પાડવામાં આવ્યા ન હતા. પરંતુ તેમને પણ નુકસાન થયું હશે તેવું માનવામાં આવે છે.
પરંતુ જીઓની ખૂબ જ એગ્રેસીવ કિંમતને કારણે તે હંમેશા વધુ ગ્રાહકોને પોતાની તરફ ખેંચી જવામાં કામયાબ થાય છે અને તેઓ પોતાના ફોરજી નેટવર્ક ને પણ વધુ વધારી રહ્યા છે તેનો પણ તેમને ખુબ જ ફાયદો થાય છે. તેવું નિષ્ણાતોએ જણાવ્યું હતું.
ઓપરેટર ની એવરેજ રેવન્યુ પર યુઝર (એ આર પી યુ) અને કી પરફોર્મન્સ પેરામીટર સતત પાંચમાં ક્વાર્ટર ની અંદર પણ કર્યું હતું. જે 130થી 126.2 પર પહોંચ્યું હતું. અને આવું તેમના ટાવર અને ફાઇબર ના ડીમર્જર બાદ થયું હતું. અને jio નું નેટ draft માર્ચ 31 2019 ની અંદર ૬૭ હજાર કરોડનું હતું.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470