Just In
સરકાર મોબાઈલ ફ્રોડસ પર કડક બની રહી છે તેના માટે ડિજિટલ ઇન્ટેલિજન્સ યુનિટ ની સ્થાપના કરવા માં આવી
મોબાઈલ નેટવર્ક ની મદદ થી જે ખોટા કોલ્સ અને ફાઇનાન્શિયલ ફ્રોડ ને પડકવા માટે કોશિશ કરવા માં આવી હતી તેની અંદર સફળતા મળી નથી. અને તને માટે જ હવે સરકાર વધુ કડક બની રહી છે અને જે લોકો દ્વારા ટેલી માર્કેટર્સ દ્વારા જે વારંવાર નિયમો નું ઉલંઘન કરશે તેમની પાસે થી દંડ વસૂલવા માં આવશે.
અને સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ઇન્ટેલિજન્સ યુનિટ ની પણ સ્થાપના કરવા માં આવી રહી છે. જેથી તેઓ અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ ની સાથે જયારે તેઓ આ પ્રકાર ની કોઈ ફ્રોડ ના ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા હોઈ ત્યારે અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ ની સાથે કોઓર્ડીનેટ કરી શકે. તેવું કમ્યુનિકેશન મિનિસ્ટર રવિ શંકર પ્રસાદ દ્વારા સોમવારે જણાવવા માં આવ્યું હતું.
આજ ના સમય ની અંદર ના જોઈતા કોલ્સ જયારે ખુબ જ વધી રહ્યા છે અને જે લોકો દ્વારા ડુ નોટ ડિસ્ટર્બ ના વિકલ્પ ને પણ પસન્દ કરવા માં આવ્યું છે તેઓ ને પણ આ પ્રકાર ના કોલ્સ અને મેસેજીસ થી લાંબા સમય માટે રોકી શકતા નથી ત્યારે રવિ શંકર પ્રસાદ દ્વારા એક હાઈ લેવલ મિટિંગ નું આયોજન કરવા માં આવ્યું હતું જેની અંદર આ સમસ્યા વિષે વાત કરવા માં આવી હતી.
અને તે મિટિંગ કે જેની અંદર પ્રસાદ હાજર હતા તેની અંદર નક્કી કરવા માં આવ્યું હતું કે જે લોકો અને જે ટેલીમાર્કેટર્સ દ્વારા ટેલિકોમ સબસ્ક્રાઇબર્સ ને હેરાન કરવા માં આવી રહ્યા છે તેઓ ની સામે કડક પગલાં લેવા માં આવશે. અને તેના વિષે ઓફિશિયલ્સ ને સૂચના પણ આપી દેવા માં આવી હતી.
અને તે મિટિંગ ની અંદર એ વાત પણ કરવા માં આવી હતી કે ઘણા બધા નોન રજીસ્ટર્ડ ટેલી માર્કેટર્સ દ્વારા પણ કોમર્શિયલ કમ્યુનિકેશન માટે સબસ્ક્રાઇબર્સ ને હેરાન કરવા માં આવી રહ્યા હતા.
અને સાથે સાથે મિનિસ્ટર દ્વારા ઑફિશ્યલ્સ ને જણાવવા માં આવ્યું હતું કે તેઓ એ એક મિટિંગ મોબાઈલ ઓપરેટર્સ અને ટેલિ માર્કેટર્સ સાથે ગોઠવવા ની રહેશે અને તેની અંદર આ બાબત ની ગંભીરતા વિશષે જણાવવા નું રહેશે. અને સાથે સાથે જેટલા પણ રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરવા માં તેના વિષે પણ વાત કરવા ની રહેશે.
અસરકારક સંચાલન માટે આયોજિત વેપારી સંદેશાવ્યવહાર યુસીસીના નિવારણ માટે વેબ / મોબાઇલ એપ્લિકેશન અને એસએમએસ-આધારિત સિસ્ટમ વિકસાવવા અને નાણાકીય છેતરપિંડી સામે લડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આનાથી ટેલિકોમ સબ્સ્ક્રાઇબર્સ યુસીસીને લગતી બાબતોથી સંબંધિત તેમની ફરિયાદો નોંધાવી શકશે, એમ સરકારે જણાવ્યું હતું.
ડીઆઈયુ ઉપરાંત, સરકાર સમસ્યાના નિવારણ માટે મોબાઇલ સેવા ક્ષેત્રોમાં છેતરપિંડી વ્યવસ્થાપન અને ગ્રાહક સુરક્ષા સિસ્ટમો માટે ટેલિકોમ એનાલિટિક્સની સ્થાપના કરશે.
ઘરેલું કામ અને કારોબાર અને ઓફિશિયલ્સ બહારના કાર્યાલયને કારણે દેશમાં ફિશિંગ એટેટના કેસ વધી રહ્યા છે. પેસ્કી ક callsલ્સ ઉપરાંત, જોબ પોર્ટલ્સ, શોપિંગ ઓનલાઇન શોપિંગ, ડિજિટલ બેંકિંગ અને કોરોનાવાયરસ અપડેટ્સના નામે મોબાઇલ / ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સને બરતરફ કરવામાં આવતા હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે.
સરકાર દ્વારા પરલિમેન્ટ ની અંદર તાજેતર ની અંદર જ જણાવવા માં આવ્યું હતું કે, ડિજિટલ બેન્કિંગ ને લગતા 2.9 લાખ સાયબર સિક્યુરિટી કેસ વર્ષ 2020 ની અંદર નોંધવા માં આવ્યા હતા.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470