Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જીઓફોન એરટેલ ને કઈ રીતે અસર કરી રહ્યું છે
ભરતી એરટેલ નો નિર્ણય કે સ્માર્ટફોન ની કિંમત માં ઘટાડો કરવો અને પોતાના VoLTE ફીચર ફોન ને ના લાવવા તે કદાચ હવે તેમને ભારે પડી રહ્યું હોઈ તેવું લાગી રહ્યું છે.

નિષ્ણાંતો ના જણાવ્યા અનુસાર સુનિલ મિત્તલ દ્વારા ચલાવવા માં આવી રહેલી એરટેલ ની અંદર તેઓ જીઓફોન ને બરાબર ટક્કર નથી આપી રહ્યા અને તેના કારણે તેઓ એ પોતાના ઘણા બધા 2જી સબસ્ક્રાઇબર્સ કે જે ફીચરફોન નો ઉપીયિંગ કરતા હતા તેઓ ને લખો ની સન્ખ્યા માં ગુમાવવા પડ્યા છે. અને વધુ માં નિષ્ણાતોએ રિલાયન્સ જીઓ ના ફીચર ફોન કે જે જીઓ ના નેટવર્ક પર ચાલે છે,
તેના પર અપટેક રાખતા કહ્યું હતું કે "એરટેલ જિયોફોનની કિંમતના પડકારને પહોંચી વળવા માટે અસમર્થ છે કેમ કે તેના પર 4 જી વીઓએલટીઇ સુવિધાનાં સબસિડીવાળા 4G સૉફ્ટવેર ઓફર નથી, અને તે કોઈ પણ આક્રમક ગ્રાહક હસ્તાંતરણ વ્યૂહરચનામાં જોડાવાની શક્યતા નથી, જે હેન્ડસેટ સબસિડીમાંથી બહાર આવીને જિયોઝ જેવા તુલનાત્મક 4 જી નેટવર્ક, "રિલાયન્સ સિક્યુરિટીઝના સંશોધન વડા હેડ કુલકર્ણીએ ઇટીને જણાવ્યું હતું.
એરટેલ માટે આ કહેવું સરળ છે પરંતુ કરવું ખુબ જ અઘરું છે તેવું નિષ્ણાંતો એ જણાવતા કહ્યું હતું કે, આવક અને નફાકારકતા પર દબાણનો સામનો કરવો - હેન્ડસેટને સબસિડી આપવા માટે, કેમ કે તેમને 4 જી નેટવર્કની ક્ષમતા વધારવા માટે રોકડ બચાવવાની જરૂર છે અને જિઓ, કે જેમની પાસે અત્યારે 4જી નેટવર્ક પર અસમાન ડેટા ટ્રાફિક છે. અને તેના કારણે જ એરટેલે જીઓ ની જેમ કોઈ પણ ફીચર ફોન ના એક્સચેન્જ માં 4જી ફોન અને તે પણ 6 મહિના ના રિચાર્જ સાથે અને તે પણ માત્ર રૂ. 1000 માં આવી કોઈ હરીફાઈ માં ઉતર્યા નહીં. અને તેના કારણે એરટેલે સપ્ટેમ્બર ક્વાર્ટર માં 6.6 મિલિયન સબસ્ક્રાઇબર્સ ને ગુમાવ્યા હતા જયારે જીઓ ના કહેવા મુજબ તેલોકોએ તેજ સમય ની અંદર 37મિલિયન નવા સબસરાઇબર્સ ને જોડ્યા હતા.
ગોલ્ડમૅન સૅશે આ ઘટનાને "ટેલિફોન ઇન્ડિયાના ગ્રાહકોની ખોટ" (એરટેલ) સબ્સ્ક્રાઇબર્સ અને "ગ્રાહકોના બુદ્ધિકરણ" માટે જવાબદાર ગણાવી હતી.
'અમે FY19 માં બીજા ક્વાર્ટર માં 15થી 29મિલિયન જીઓ ફોન્સ વહેંચવા નો અંદાજો રાખી શકીયે છીએ, અને જો જીઓ આટલી જ ઝડપ થી આગળ વધતું રહેશે તો ભરતી એરટેલ ની આવક પર ભારે નુકસાન થઇ શકે છે." આવું બ્રોકરેજે જણાવ્યું હતું.
જયારે તેના ભરતી એરટેલ ના CEO ગોપાલ વિત્તલે જણાવ્યું હતું કે, "અમે નક્કી કર્યું છે કે અમે 4જી વિચરફોન ના સેગ્મેન્ટ ની અંદર સ્પર્ધા માં નહીં ઉરટીએ, કેમ કે અમારી પાસે અમારો ફીચરફોન નેટવર્ક નો એક આખો વર્ગ છે, અને અમારો પ્લાન તેલોકો ને સીધા સ્માર્ટફોન પર લઇ આવવા નો છે."
ગયા અઠવાડિયા ની અંદર એરટેલે કોઈ પણ સ્માર્ટફોન પર અપગ્રેડ કરવા પર રૂ. 2000 નું કેશબેક ઓફર કરી હતી, આવું તેલોકો એ ફીચરફોન ના ગ્રાહકો ગુમાવવા ના પડે તેટલા માટે કરવા માં આવ્યું હતું.
છેલ્લા એક વર્ષ ની અંદર તેલોકો એ ઘણા બધા 4જી સ્માર્ટફોન વેન્ડર્સ સાથે તાઈ એ કર્યું હતું જેના કારણે તેઓ 'મેરા પહેલા 4જી સ્માર્ટફોન' પહેલ ને વધુ સારી રીતે ચલાવી શકે અને જીઓ ના 4જી ફીચરફોન ની હવા ને તોડી શકે.
તેલોકો પોતાના ફીચરફોન યુઝર્સ ને પણ 4જી માં કન્વર્ટ કરવા માટે ખુબ જ દબાણ કરી રહ્યા છે. એનાલિસ્ટ્સ સબસિડાઇઝ્ડ જિયોફોનના વિશાળ ઉપભોગ વચ્ચે એરટેલના તેના ફીચર ફોન યુઝર બેઝને 4 જી સ્માર્ટફોન્સમાં સ્થાનાંતરિત કરવાની સંભાવના છે.
સામાન્ય 2 જી ડિવાઇસ યુઝર્સે જણાવ્યું હતું કે, હંમેશા પોર્ટેબિલીટી પરિબળને લીધે સ્માર્ટફોન્સમાં સ્થળાંતર કરવાથી સાવચેત રહેવું પડ્યું છે પરંતુ જિયોફોનના આગમનથી તે તમામ બદલાયેલ છે કારણ કે તે કિંમત સભાન 2 જી વપરાશકર્તાઓ માટે 4 જી ડેટા અને વિડિઓનો અનુભવ કરવા માટે બજારમાં સૌથી સસ્તી ઉપકરણ છે. વૉલ્ટ-ગ્રેડ વૉઇસ સેવાઓ સાથે.
એનાલિસિસ મેસન ખાતે ઇન્ડિયા અને મિડલ ઇસ્ટના ભાગીદાર અને વડા રોહન ધમિઝાએ જણાવ્યું હતું જીઓ નો પોતાના 4જી ફીચર ફોન ને સબસિડાઇઝડ કરાવવા નો નિર્ણય ના કારણે તેમના 4જી ફીચરફોન ની કિંમત ખુબ જ ઓછી થઇ ગઈ છે, અને તેના કારણે તેમનો ફોન એરટેલ દ્વારા કેશબેક ઓફર કરવા માં આવતા કરતા ઘણી ઓછી છે."
એરટેલ ના વિત્તલે જણાવ્યું હતું કે ફીચરફોન થી લોકોસ્ટ સ્માર્ટફોન નો રસ્તો હજુ થોડો દૂર છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications