Just In
- 492 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 493 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 494 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 495 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Whatsapp વિશે ખોટી માહિતી whatsapp પર ફરી રહી છે તેના વિશે જાણો
ફેસબુક ટ્વિટર અને વોટ્સએપ પર વોટ્સએપ વિશેના આ ખોટા સમાચાર ખુબ જ પ્રખ્યાત થઇ રહ્યા છે અને ઘણા બધા લોકો તેને ફોરવર્ડ પણ કરી રહ્યા છે.

જેની અંદર પ્રથમ મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે કે, "હવેથી વોટ્સએપ દરરોજ રાત્રે 11:30 થી સવારે ૬ વાગ્યા સુધી બંધ થઇ જશે આ નિર્ણય સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અને નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવ્યો છે. અમારી પાસે whatsapp મેસેન્જર પર વધુ ઉપયોગ કરતા યુઝર્સના નામો પણ છે. અમે બધા જ whatsapp યુઝર્સને એ વિનંતી કરીએ છીએ કે આ મેસેજને તેમના બધા જ કોન્ટેક્ટ સાથે શેર કરો. અને જો તમારા દ્વારા આવળ whatsapp મેસેજ ને ફોરવર્ડ નહીં કરવામાં આવે તો અમે એવું માની લઈશું કે તમારું એકાઉન્ટ ઇનવેલિડ છે અને તેને આવનારા ૪૮ કલાકની અંદર ડિલીટ કરી નાખવામાં આવશે. આ વાતને નજર અંદાજ કરવી નહીં કેમ કે બાકી whatsapp તમને ઓળખી નહીં શકે અને તમારા એકાઉન્ટને એક્ટિવેટ નહીં કરી શકે. અને જો એક વખત તમારા એકાઉન્ટને ડિલીટ કરી નાખવામાં આવ્યું અને ત્યાર બાદ તમારે તેને એક્ટિવેટ કરવું હશે તો તેના માટે તમારા મંથલી બિલ ની અંદર રૂ 499 નો ચાર્જ લગાવવામાં આવશે.
અને અમને photos અપડેટ્સ વિશે પણ જાણ છે કે જે દેખાય નથી રહ્યા. અમે તે સમસ્યાને હલ કરવા માટે કામ કરી રહ્યા છીએ અને ટૂંક સમયની અંદર તેનું નિવારણ કરી દેવામાં આવશે. તમારા કો ઓપરેશન માટે ધન્યવાદ મોદી ટીમ. વોટ્સએપ ટૂંક સમયની અંદર તમારી પાસેથી પૈસા પણ લેવા માંડી છે. અને તે ફ્રી એક જ સંજોગ ની અંદર રહેશે જો તમે એક frequent યુઝર હો. તેનો અર્થ એ છે કે તમે ઓછામાં ઓછા ૫૦ લોકો સાથે ચેટ કરતા હોવા જોઈએ. અને ફ્રિકવન્ટ યુઝર બનવા માટે તમારે આ વોટ્સઅપ મેસેજને તમારા દસ કોન્ટેક્ટ ની સાથે શેર કરો અને જ્યારે તે બધાની અંદર બેઠી થઈ જશે ત્યારબાદ તમારા whatsapp ના લોગો નો કલર બદલી જશે.
અને નવા whatsapp ને એક્ટિવેટ કરવા માટે આ મેસેજને 8 લોકો સુધી ફોરવર્ડ કરો કેમ કે શનિવારે સવારથી વોટ્સએપ ચાર્જેબલ બની જશે. જો તમારી પાસે 10 કોન્ટેક્ટ હોય તો તેમને આ મેસેજ શેર કરો. તેથી અમને ખબર પડી જશે કે તમે એક એવી યુઝર છો અને તમારા whatsapp નો લોગો બ્લુ કલરનો થઈ જશે અને તે ફ્રી રહેશે. અને જેવું કે આજના સમાચાર પત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે whatsapp હવેથી 0.01 યુરો પર મેસેજ પર ચાર્જ કરશે. તેથી આ મેસેજને ૧૦ લોકો સુધી પહોંચાડો. અને તમે આવું કરશો ત્યારબાદ whatsapp બ્લુ કલર નું થઇ જશે અથવા તે તમારા દર મહિનાના બિલની અંદર વધારાની રકમ ઉમેરતું જશે. આ સાચી વાત છે.
આ મેસેજની અંદર નરેન્દ્ર મોદીની સરકાર પલસાણા બધા ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે. જે નીચે જણાવવામાં આવ્યા છે.
- whatsapp દરરોજ રાતથી 11:30 થી સવારે ૬ વાગ્યા સુધી બંધ થઇ જશે.
-જો ઉપર જણાવેલ આ મેસેજને યુઝર દ્વારા તેના આખા કોન્ટેક્ટ લિસ્ટ સાથે શેર કરવામાં નહીં આવે તો તેના એકાઉન્ટને ૪૮ કલાકની અંદર ડિલિટ કરી નાખવામાં આવશે.
-વોટ્સએપ એક્ટીવેશન ના રૂપિયા 499 ચાર્જ કરશે.
-whatsapp શનિવારે સવારથી પૈસા લેવાનું ચાલુ કરી દેશે.
-તેનો લોગો બ્લુ કલરનો થઈ જશે.
-તમને થોડાક બ્યુટી કાપવામાં આવશે.
બીજો મેસેજ જે ફરી રહ્યો છે તેની અંદર કંઈક આ રીતે જણાવવામાં આવી રહ્યું છે કે, "સારા સમાચાર ફાઇનલ નોટિસ, આ મેસેજને ઇગ્નોર કર્યા વિના તેને ધ્યાનથી વાંચો. "મારું નામ વરુણ ની છે હું whatsapp નો ડાયરેક્ટર છું અને આ મેસેજ તમને એટલા માટે મોકલવામાં આવી રહ્યો છે કેમકે તમને જાણ કરવાની છે કે અમે વોટ્સએપને મુકેશ અંબાણી ને વહેંચી દીધું છે. રિલાયન્સને whatsapp 19 બિલિયન ડોલરમાં વહેંચવામાં આવ્યું છે અને હવે તેને મુકેશ અંબાણી દ્વારા કન્ટ્રોલ કરવામાં આવશે. અને જો તમારા કોન્ટેક લિસ્ટ ની અંદર 10 કોન્ટેક હોય તો તેમને આ મેસેજ ફોરવર્ડ કરો અને ત્યારબાદ 24 કલાકની અંદર whatsapp નો લોગો ફેસબુકના એફ લોકોની સાથે બદલાઈ જશે. અને તમારા વોટ્સઅપ એકાઉન્ટને એક્ટિવેટ રાખવા માટે અથવા તેમની સર્વિસ સ્ટેશન facebook સાથે વાપરવા માટે આ મેસેજને 10 કરતા વધુ લોકો સાથે શેર કરો બાકી નવા સર્વર દ્વારા તમારા એકાઉન્ટને ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે.
આ અંતિમ સૂચના છે! દરેકને હેલો, એવું લાગે છે કે તમામ ચેતવણીઓ વાસ્તવિક હતી, નવેમ્બર 2017 થી વૉટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો તમે તમારી સૂચિ પર 18 સૂચિ પર આ સૂચિ મોકલો છો, તો તમારું આયકન વાદળી થશે અને તે તમારા માટે મફત રહેશે. જો તમે મને કાલે 6 વાગ્યે માનતા નથી કે હું સમાપ્ત થઈ ગયો છું અને તેને ખોલવા માટે મારે ચુકવણી કરવી પડશે, તો આ કાયદેસર છે. આ સંદેશ આપણા બધા વપરાશકર્તાઓને જાણ કરવા છે, અમારા સર્વર્સ તાજેતરમાં ભરવામાં આવ્યા છે, તેથી અમે તમને આ સમસ્યાને ઉકેલવામાં અમારી સહાય કરવા માટે કહી રહ્યા છીએ.
અમારા સક્રિય વપરાશકર્તાઓને અમારા સંપર્ક સૂચિમાં દરેકને આ સંદેશ મોકલવા માટે, અમારા સક્રિય વપરાશકર્તાઓને રાહતનો ઉપયોગ કરીને પુષ્ટિ કરવાની જરૂર છે, જો તમે આ સંદેશ તમારા બધા સંપર્કોને મોકલો નહીં, તો તમે ચાર્જિંગ શરૂ કરશો. તમારા બધા સંપર્કો ગુમાવવાના પરિણામે તમારું એકાઉન્ટ નિષ્ક્રિય હશે. જિમ બલસામિક (વાઇઝેપના સીઇઓ) ના સંદેશમાં, અમે વાઈરસ મેસેન્જર પર વધુ વપરાશકર્તા નામનો ઉપયોગ કર્યો છે. અમે બધા વપરાશકર્તાઓને આ સંદેશને તેમની સંપૂર્ણ સંપર્ક સૂચિ પર ફોર્વર્ડ કરવાની વિનંતી કરી રહ્યાં છીએ.
જો તમે આ સંદેશ આગળ ન મોકલો, તો અમે તે લઈશું કારણ કે તમારું એકાઉન્ટ અમાન્ય છે અને આગામી 48 કલાકમાં કાઢી નાખવામાં આવશે. કૃપા કરીને આ સંદેશને અવગણો નહીં અથવા વૅપ્ટૉપ હવે તમારા સક્રિયકરણને ઓળખશે નહીં. જો તમે કાઢી નાખવા પછી ફરીથી તમારા એકાઉન્ટને સક્રિય કરવા માંગો છો, તો 25.00 શુલ્ક તમારા માસિક બિલમાં ઉમેરવામાં આવશે. ચિત્રો અપડેટ્સ બતાવતી સમસ્યાને ધ્યાનમાં રાખીને આપણે પણ જાણીએ છીએ. અમે આ સમસ્યાને ઠીક કરવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ અને તેટલી વહેલી તકે ચાલશે. Whatsapp ટીમ તરફથી તમારા સહકાર બદલ આભાર. "વૉટઅપ ટૂંક સમયમાં પૈસા લેશે. જો તમે વારંવાર ઉપયોગકર્તા હોવ તો આ એકમાત્ર રસ્તો છે, એટલે કે તમે ઓછામાં ઓછા 10 લોકો સાથે ચેટ કરી રહ્યાં છો. પ્રાપ્ત કરો (2 ટિક) અને તમારું વેકઅપ લૉગો વાદળી પર ચાલુ હોવું જોઈએ બ્લૉકને ફેસબુક લૉગ પર જોડવા માટે http://updateyourself.wapka.mobi વેબસાઈટ નો ઉપીયોગ કરી શકો છો.
આ મેસેજને whatsapp પર ૨૫ કરતા વધુ લોકો સાથે શેર કરો. કંપની દ્વારા પોતાની વેબસાઈટ ને પ્રમોટ કરવામાં આવી રહી છે જેથી તમને રૂપિયા 497 54 નો ટોક ટાઈમ મળશે આ સાચી વાત છે. ત્યારબાદ ૧૦ મિનિટ બાદ તમારા બેલેન્સ ને ચેક કરો.
અને જે બીજો મેસેજ વોટ્સએપ પર ખૂબ જ ફરી રહ્યો છે તેની અંદર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝ પેપર અને વરુણની whatsapp ના ડાયરેક્ટર નામ વાપરવામાં આવી રહ્યું છે અને તે મેસેજની અંદર નીચે જણાવેલ ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે.
-કોઈ વણખૂલ્યા ની નામનો વ્યક્તિ whatsapp નો ડાયરેક્ટર છે.
-whatsapp ને મુકેશ અંબાણી ને વહેંચી દેવામાં આવ્યું છે.
-કોઈ જીમ balsamik whatsapp નો સીઈઓ છે.
-અને આ બાબત વિશે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ની અંદર સમાચાર પણ આપવામાં આવ્યા હતા.
હકીકત તો એ છે કે આ બન્ને જ મેસેજ તદ્દન ખોટા છે.
તેવા કોઈ સમાચાર નથી કે સેન્ટર દ્વારા whatsapp ને તેના યુઝર bhejne ઇન્ડિયા ની અંદર કટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોય. અને વોટ્સએપ ની માલિકી ફેસબુક ની છે અને તેને મુકેશ અંબાણીને વહેંચવામાં નથી આવ્યું.
અને આ બંને મેસેજ વિશે whatsapp ના વિશે પણ પૂછવામાં આવ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે આ બંને મેસેજ તદ્દન ખોટા છે.
આ પ્રકારના મેસેજ પ્રથમ વખત વાયરલ નથી થઈ રહ્યા. આની પહેલા પણ ડિસેમ્બર 19 2016 ની અંદર અમુક એવા રિપોર્ટ આવી રહ્યા હતા કે જેની અંદર એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે વોટ્સએપ ને મુકેશ અંબાણી દ્વારા ખરીદી લેવામાં આવ્યું છે.
અને આવા જ પ્રકારની રિપોર્ટ વર્ષ 2013માં અમેરિકન વેબસાઇટથી નેટ દ્વારા એક આર્ટીકલ ની અંદર પબ્લિક કરવામાં આવ્યું હતું જે પણ ખોટું હતું.
અને અમારા વિસર્જન અનુસાર વોટ્સએપ અને બીજા સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મ ની અંદર ઉપર જણાવેલ છે બે મેસેજિસને ખૂબ જ ફોરવર્ડ કરવામાં આવી રહ્યા છે તે બંને તદ્દન ખોટા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications