Just In
ચંદ્રયાન-૨ અર્થ orbit ની અંદર હવે બધી જ આંખો સપ્ટેમ્બર સાતની મૂન લેન્ડિંગ પર
મંગળવારે બપોરે ભારતનો સ્પેસક્રાફ્ટ કે ચાંદ પર ઉતરવા જઈ રહ્યું છે તે ખૂબ જ સરળતાથી લોન્ચ થઈ ગયું હતું. આ chandrayaan 2 mission ની અંદર આપણા દેશના સૌથી પાવરફુલ રોકેટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આરો કિતને શ્રીહરિકોટા લોન્ચ રેન્જ પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
અને આ સ્પેસ ક્રાફ્ટ હવે 48 દિવસ પછી એટલે કે સાતમી સપ્ટેમ્બરના રોજ ચાંદ પર પોતાનું લેન્ડીંગ કરશે. અને તે તે જગ્યા પર ૧૪ દિવસ રોકાશે કે જ્યારે તે ઘણા બધા અલગ અલગ એક્સપરિમેન્ટ અને અલગ અલગ ડેટા ને કરશે.
આ મિશન ની અંદર એક ઓર્બિટર મોડ્યુલ પણ છે કે જે ચાંદ ની આજુબાજુ એક વર્ષ માટે ફરશે અને તે સો કિલોમીટરનું અંતર કાપશે. અને તે ચંદ્રની સફેદ તેના એટમોસ્ફિયર વિશે સ્ટડી કરશે અને a three-dimensional મેં પણ તૈયાર કરશે અને એ બાબત વિષે વધુ એવિડન્સ પણ ભેગા કરશે કે શું ચાંદ પર પાણી છે કે નહીં.
આ સ્પેસ ક્રાફ્ટ લોન્ચ ને એક અઠવાડિયા પહેલા તેના લોન્ચ ના લગભગ એક કલાક પહેલા તેને સ્થગિત કરી દેવામાં આવ્યું હતું અને તેના કારણે આ વખતે લોન્ચ પર થોડું ટેન્શન હતું કેમકે લોન્ચ વિન્ડો અમુક મિનિટ ની દૂરી પર જ હતું. પરંતુ આજના લોન્ચ ની અંદર કોઈ જ તક પ્રકારની તકલીફ જોવા મળી ન હતી અને ખૂબ જ મોટા 640 જીએસએલવી mk3 રોકેટ દ્વારા 3850 કિલોના ચંદ્રયાન-૨ કે જેની અંદર ઘણા બધા મોડેલ છે તેને સ્પેસ ની અંદર પહોંચાડવામાં આવ્યું હતું.
લોન્ચના માત્ર 17 મિનિટ કરતાં પણ ઓછા સમયની અંદર ચંદ્રયાન-૨ તે પોતાની મેળે આગળ વધી રહ્યું હતું કેમ કે તેને અર્થ પરમીટ ની અંદર રોકેટ દ્વારા પહોંચાડી દેવામાં આવ્યું હતું ત્યારબાદ તે આખું રોકેટ અને સ્પેસ ક્રાફ્ટ અલગ થઇ ચૂક્યા હતા. હવે આવનારા 23 દિવસ માટે ચંદ્રયાન-૨ એક અર્થ ની આજુબાજુ ચક્કર કાઢશે અને ધીમે ધીમે તે પોતાના ઓરબીટ ને આગળ વધારશે. અને ત્યારબાદ તે ચાંદ પર પોતાના સાત દિવસની જર્ની ને પૂરી કરી અને પાછું આવશે.
જ્યાં સુધી finals ઓપરેશન થયું ન હતું ત્યાં સુધી આ મિશન ની અંદર બાહુબલી સ્ટેશન ના કન્ટ્રોલને પાછળ રાખવામાં આવ્યું હતું. હા લોન્ચના લગભગ 16 મિનિટ અને 33 સેકન્ડ બાદ બધા જ વૈજ્ઞાનિકોએ થોડી તાળીઓ પાડી અને એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા.
અને ત્યારબાદ થોડી મિનિટો બાદ ઈસરોના ચેરમેન કે સિવાની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજે ભારતના સ્પેસ અને સાયન્સ અને ટેકનોલોજી માટે એ ખૂબ જ મોટો ઈતિહાસીક દિવસ છે મને આ જણાવતા ખૂબ જ ખુશી થાય છે કે જીએસએલવી mk3 દ્વારા ચંદ્રયાન 2 ને તેના ડિઝાઇન પેટની અંદર મોકલી દેવામાં આવ્યું છે.
જ્યારે ચંદ્રયણ-2 મિશનને હજી સુધી જવાનો લાંબો રસ્તો છે, ત્યારે વૈજ્ઞાનિકો જીએસએલવી એમકે -3 રોકેટ, ભવિષ્યમાં ઇસરોનું લોન્ચિંગ વાહન જોવા માટે સંતુષ્ટ હતા, સફળતાપૂર્વક તેની પ્રથમ ઓપરેશનલ ફ્લાઇટ પૂર્ણ કરી. જીએસએલવી એમકે -3, જે એક રસપ્રદ ઇતિહાસ છે જેણે ટેકનોલોજીના ઇનકારને લીધે અવકાશમાં ભારતના વિકાસને વેગ આપ્યો છે, આ ઇસરોના દાયકાઓનું નિર્માણ કર્યું છે. 4000 થી 6000 કિલોગ્રામની રેન્જમાં ભારે અવકાશયાન લેતા, જીએસએલવી એમકે -3 એ પહેલા એક પાયલોટ ફ્લાઇટ અને બે ડેવલપમેન્ટ ફ્લાઇટ્સ પૂર્ણ કરી હતી. ચંદ્રયણ-2 અત્યાર સુધીનું સૌથી મહત્વપૂર્ણ મિશન રહ્યું છે.
"હકીકતમાં, આ માત્ર ચંદ્રની ભારતની ઐતિહાસિક મુસાફરીની શરૂઆત છે અને દક્ષિણ ધ્રુવ (ચંદ્ર) નજીકના સ્થળે ધરપકડ કરવા માટે વૈજ્ઞાનિક પ્રયોગોની અજાયબી શોધ કરવા માટે છે."
ગયા અઠવાડિયેના ટ્રાયલથી સુધારાને ઝડપી બનાવવા અને ઝડપી સમયમાં સુધારાત્મક પગલાં લેવા માટે મિશન ટીમ દ્વારા સિવાનને અભિનંદન આપવામાં આવી હતી.
"ટેક્નિકલ સ્નેગ પછી તરત જ (15 મી જુલાઇ લોંચ રદ કરવામાં આવ્યો હતો), અમે તેને (મિશન) પાછો ખેંચી લીધો અને આખી ટીમએ કાર્યવાહી કરી. લોન્ચ વાહન ઝડપથી જલ્દી લાવવામાં આવ્યું અને બધું 24 કલાકમાં કરવામાં આવ્યું. જો તેઓ ત્યાં હતા, તો બધું સામાન્ય રીતે કાર્ય કરે છે.
ચંદ્રયાન-૨ એ વિશ્વનું પ્રથમ એવું સ્પેસક્રાફ્ટ બનશે કે જે ચંદ્રનાં southpole ની નજીક લેન્ડ કરશે. અત્યાર સુધીના ચંદ્ર પર 28 લેન્ડિંગ કરવામાં આવ્યા છે જેની અંદર બધા જ લેન્ડીંગ અને તેના ઈક્વેટોરિયલ ની અંદર લેન્ડ કરવામાં આવ્યા છે. અને એવું માનવામાં આવી રહ્યું છે કે ચંદ્રના જે જીવનને એક્સપ્લોર કરવામાં નથી આવ્યો તેની અંદર ઘણું બધું મોટું સાયન્સ પોટેન્શિયલ હોઈ શકે છે.
ચંદ્ર ની અંદર જે પોલાર વિઝન હોય છે તેની અંદર ઘણા બધા નાના મોટા ક્રિકેટર્સ હોય છે કે જે અમુક સેન્ટીમીટર ની અંદર સાઈઝ થી લઇ અને ઘણા બધા કિલોમીટર ની સાઈઝ ના હોય છે અને તેને કારણે તેવી પર જગ્યા પર સ્પેસ ક્રાફ્ટ અને લેન્ડ કરવું એ ખુબ જ અઘરું કામ બની જાય છે. અને તે જગ્યા પર ટેમ્પરેચર પણ ખૂબ જ ઠંડું હોય છે કે જે - ૨૦૦ ડિગ્રી સુધી પહોંચી જતું હોય છે. અને પૃથ્વીની જેમ ચાંદ પર તેના એક્સપર્ટ રાઉન્ડ હોતું નથી. અને તેને કારણે ચંદ્ર પર ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં ક્યારેય પણ સૂર્યપ્રકાશ પહોંચતો નથી. અને તેને કારણે ઘણી બધી વસ્તુ તે જગ્યા પર હંમેશા માટે જામી ગઈ હોય છે. અને વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રકારની જગ્યા પર છે ફોર્સ હોય છે તેના રેકોર્ડ ને કારણે ઘણી બધી એવી માહિતી મળી શકે છે અને અલી સોલાર સિસ્ટમ વિશે પણ વધુ વિગત મેળવી શકાય છે.
અને અમુક એવા પણ એવિડન્સ છે કે આ જગ્યા અથવા આ રીતે ઘણા બધા આઈસ્ક્રીમ ની અંદર થઈ ચૂક્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470