Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ચંદ્રયાન બે મૂન મિશન ને reschedule કરી અને ૨૨ મી જુલાઇ પર લોન્ચ કરવામાં આવશે
ભારતનું ચંદ્ર પરનું બીજું સૌથી મોટું મિશન ચંદ્રયાન 2 હવે ૨૨મી જુલાઇના રોજ 2.43 pm સમય પર સ્પેસ ની અંદર takeoff કરશે તેઓ ઇસરો દ્વારા ગુરુવારે જણાવવામાં આવ્યું હતું કે જે પ્રથમ લોન્ચ ના ત્રણ દિવસ બાદ હતું પ્રથમ લોન્ચ અને ટેકનીકલ સમસ્યાઓને કારણે ડીલીટ કરવામાં આવ્યું હતું. ભારતીય સ્પેસ એજન્સી દ્વારા ટ્વીટર પર જણાવ્યું હતું કે ચંદ્રયાન-૨ ની સાથે જીએસએલવી mk3 કેજે એ ખૂબ જ શક્તિશાળી રોકે છે તેને લોન્ચ કરવામાં આવશે જેને બાહુબલી નું નામ કહેવામાં આવ્યું છે અને તેઓએ પોતાના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે તેની સાથે તે લોકોના પર લઈ જશે.

15મી જુલાઈના રોજ આ મિશનના લોન્ચના 56 મિનિટ પહેલા તેને સ્થગીત કરી દેવામાં આવ્યું હતું કેમકે લોકની અંદર કોઈ ટેકનિકલ સમસ્યાઓ જોવામાં આવી હતી.
ઇસરો દ્વારા ગુરુવારે ટ્વિટ કરી અને જણાવવામાં આવ્યું હતું કે ચંદ્રયાન 2 કે જેને 15મી જુલાઈના રોજ ટેકનિકલ સમસ્યાને કારણે સ્થગિત કરવામાં આવ્યું હતું તેને હવે 22મી જુલાઇ 2019 ના દિવસે લોન્ચ કરવામાં આવશે.
અને ઈસરો દ્વારા તેમને મળતા લોકોના સપોર્ટ ને પણ ધન્યવાદ કહેવામાં આવ્યું હતું.
અને તેમણે વધુમાં જોડતાં જણાવ્યું હતું કે ચંદ્રયાન-૨ એ હવે ઘણા બધા સપનાઓ ને ચાંદ પર લઈ જવા માટે તૈયાર છે અને તે પહેલાં કરતાં વધુ મજબૂત બની ગયું છે તો ચાલો આપણે તેને 22મી જુલાઇ સોમવારે 2.43 pmi એસટી પર લોન્ચ કરીએ.
અને જે તે ટેકનિકલ જોવામાં આવ્યો હતો તે ઓપન સ્ટેજ એન્જિનની અંદર લીક્વીડ ભરવાને કારણે જોવામાં આવ્યો હતો.
અને ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા ભારતની ઈન્ડિયન સ્પેસ એજન્સી મિશ્રાના કરવામાં આવી હતી કે તેઓએ ઉતાવળ કર્યા વિના એક ખુબ જ મોટું નુકસાન થતા અટકાવ્યું હતું.
ઈન્ડિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકોને આ વાતની ગંભીરતાનો ખ્યાલ હતો અને તેને ધ્યાનમાં રાખતા તેઓએ રૂપિયા ૯૭૬ કરોડના લુણાલ મિશનને પણ થોડા સમય માટે હોલ્ડ પર મૂકી દીધું હતું.
ઇસરો દ્વારા લોન્ચ ને સૌથી પહેલાં જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયાની અંદર લોન્ચ કરવામાં આવવાનું હતું પરંતુ તેને 15મી જુલાઇ પર શિફ્ટ કરવામાં આવ્યું હતું.
આંધ્રપ્રદેશના કાંઠે શ્રીહરિકોટા ખાતે ત્રણ ઘટક અવકાશયાનની લિફ્ટ-ઑફ લિફ્ટ-ઑફ સતીષ ધવન સ્પેસ સેન્ટર (એસડીએસસી), 3,850 કિગ્રા અને ઓર્બિટર, લેન્ડર અને રોવરનું વજન.
આ સેટેલાઈટ ને ઇસરોના સૌથી પ્રથમ સફળતાપૂર્વક પૂરા કરેલા લુનાર ચંદ્રયાન-૧ના ૧૧ વર્ષ બાદ લોન્ચ કરવામાં આવી રહ્યું છે ચંદ્રયાન-૧ એ ચંદ્ર અને બીજા ૩૪૦૦ કરતાં પણ વધુ ઓર્બીટ ની ફરતે ગયું હતું કે જે 312 દિવસ સુધી ઓપરેશન રહ્યું હતું.
ચંદ્રયાન-2 ચંદ્ર પર મેટાબોલિક આયોજન પરિભ્રમણ તબક્કાઓ દ્વારા ઉતરાણ પ્રક્રિયા પૂર્ણ કરવા 54 દિવસ લેશે, એમ તેમણે જણાવ્યું હતું.
ઇસરો દ્વારા તેની સ્થાપના પછીથી સૌથી વધુ જટિલ અને પ્રતિષ્ઠિત મિશન માનવામાં આવે છે, ચંદ્રયાન -2 યુનાઇટેડ સ્ટેટ્સ અને ચાઇના પછી ચંદ્ર સપાટી પર ચંદ્રની ભૂમિ પર ચોથું દેશ રચશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications