એરટેલ રૂપિયા 599 પ્રિપેઇડ રિચાર્જ ઓફર ની અંદર 2gb દરરોજ ડેટા અને રૂપિયા ૪ લાખનું લાઇફ ઇન્શ્યોરન્સ કવ

By Gizbot Bureau
|

ફાઇનાન્શીયલી સિક્યોર ભારત બનાવવા માટે ભારતી એરટેલ દ્વારા ભારતીય એકસા લાઈફ ઇન્સ્યોરન્સ સાથે ભાગીદારી કરી અને તેમના ગ્રાહકોને લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે. એલ દ્વારા નવો રૂપિયા 599 રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે.

એરટેલ રૂપિયા 599 પ્રિપેઇડ રિચાર્જ ઓફર ની અંદર 2gb દરરોજ ડેટા અને રૂપિય

જેની અંદર દરરોજના 2 જીબી ડેટા અનલિમિટેડ કોલ દરરોજ સો એસએમએસ અને રૂપિયા ૪ લાખ સુધીનું લાઇફ ઇન્સ્યોરન્સ કવર આપવામાં આવી રહ્યું છે. આ પ્લાન ની વેલીડીટી 84 દિવસની રાખવામાં આવી છે અને તેની અંદર દરેક રિચાર્જ ની સાથે દર ત્રણ મહિને લાઈફ ઇન્સ્યોરન્સ કવર પણ કંટીન્યુ એની મેળે જ થઇ જાય છે.

આ પ્લાન અને આ ઓફરને અત્યારે માત્ર તામિલનાડુ અને પોંડિચેરી ના ગ્રાહકો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે પરંતુ ધીમેધીમે તેને બાકીના ઇન્ડિયા ની અંદર પણ લોન્ચ કરવામાં આવશે.

અને ભારતી એરટેલના આ લાઇફ ઇન્શ્યોરન્સ ના ઓફરને કારણે ઘણા બધા એવા ભારતીય કે જેઓ ની પાસે ઇન્સ્યોરન્સ નથી તેઓને એક વધુ સુરક્ષા મળશે અને એરટેલની એરીયાની અંદર પણ રીચ હોવાને કારણે વધુને વધુ લોકોને આ પ્લાનને કારણે ફાયદો થઈ શકે છે.

"અમારું માનવું છે કે વિવિધ સેવાઓ અને ગ્રાહકોના પ્રશ્નોને ડિજિટલ રીતે હલ કરવા માટે અમારું નેટવર્ક એક સારું પ્લેટફોર્મ છે. નવીન પ્રસ્તાવને આગળ વધારવા માટે અને પેમેન્ટ, ચુકવણી અને ચુકવણીની અસુવિધાને દૂર કરવા માટે અમે ભારતી એએક્સએ લાઇફ ઇન્સ્યુરન્સ સાથે ભાગીદારી કરવામાં ખુશ છીએ." અને તમિળનાડુના સીઈઓ મનોજ મુરલીએ કહ્યું કે, ભારતમાં જીવન વીમા અપનાવવા માટે, અમે ઇલાનાડુ અને અમે પોંડીચેરીને ડિજિટલ રીતે સક્ષમ અને આર્થિક સુરક્ષિત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

આ લાઇફ ઇન્શ્યોરન્સ કવર કે જે દરેકે ગ્રાહકો કે જેમની ઉમ્ર 18 વર્ષથી 54 વર્ષની વચ્ચે છે તેઓને કોઈપણ પેપર વર્ક અથવા મેડિકલ એક્ઝામિનેશન ની જરૂર નથી અને તેમનું ઇન્સ્યોરન્સ નું સર્ટીફીકેટ તેમને તરત જ ડિજીટલી ટ્રાન્સફર પણ કરી દેવામાં આવે છે અને ફિઝિકલ કોપી ને જો ગ્રાહક રિક્વેસ્ટ કરે તો તેમના ઘરે પણ પહોંચાડી દેવામાં આવશે.

"અમે ઉદ્યોગમાં ગ્રાહક કેન્દ્રિત સુરક્ષા ઉત્પાદનો બનાવવા માટે હંમેશાં આગળ રહ્યા છીએ. ગ્રુપ માસ્ટર પોલિસીધારક તરીકે એરટેલ સાથેની વ્યૂહાત્મક જોડાણ અને એરટેલના પાન-ઈન્ડિયા વ્યાપક વિતરણ નેટવર્ક દેશમાં વીમા પ્રવેશને વેગ આપશે." વિકાસ શેઠ, મેનેજિંગ ડિરેક્ટર અને ભારતી એક્સા લાઇફ ઇન્સ્યુરન્સના સીઈઓ.

એરટેલ દ્વારા દાવો કરવામાં આવે છે કે આ આખી પ્રક્રિયાને માત્ર અમુક મિનિટો ની અંદર ડિજિટલ પૂરી કરી દેવામાં આવશે. જ્યારે એક વખત ગ્રાહક દ્વારા કોઈપણ માધ્યમથી રિચાર્જ કરવામાં આવે છે ત્યારબાદ તેઓ ઇન્સ્યોરન્સ માટે એન્ડ્રોઇડ થવાનું રહેશે.

અને આ એરટેલના ઇન્સ્યોરન્સ વાળા ઉપરની ધીમે-ધીમે બાકીના આખા ભારતની અંદર પણ બધા જ ગ્રાહકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે. અને આ ઇન્સ્યોરન્સ વધુને વધુ લોકો સુધી પહોંચે તેના માટે એરટેલ નું ખૂબ જ મોટું ડિજિટલ પ્લેટફોર્મ ખૂબ જ કામ આવશે.

ભારતની અંદર ઇન્સ્યોરન્સ પેનેટ્રેશન ચાર ટકા કરતાં પણ ઓછું છે જ્યારે મોબાઈલ નું પેનિટ્રેશન 90 ટકા જેટલું છે અને તે વર્ષ ૨૦૨૨ સુધીમાં 830 મિલિયન સુધી પહોંચી જશે.

Best Mobiles in India

Read more about:
English summary
Airtel's New Rs. 599 Prepaid Plan Includes Insurance Cover Worth Rs. 4 Lakhs

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X