Just In
- 3 hrs ago iPhone કે Android ફોનમાં વાઈરસ આવી જાય, તો આટલું કરો, ફોન થશે સેફ
- 23 hrs ago Free Fire Max OB44 Update થઈ લાઈવ, મળશે આ નવા ફીચર્સ અને રિવોર્ડ્સ
- 1 day ago Facebookમાં જો ભૂલથી પોસ્ટ ડિલીટ થઈ જાય, તો આ સ્ટેપ્સથી કરો રિકવર
- 1 day ago Free Fire Maxમાં છો નવા નિશાળિયા, તો જીત માટે આ સ્ટેપ્સ ફોલો કરો
એરટેલ દ્વારા મિનિમમ પ્રીપેડ પ્લાન ની કિંમત વધારી ને રૂ. 79 કરવા માં આવી હવે વધુ યુઝેજ ટાઈમ આપવા માં આવે છે
ભારતી એરટેલ દ્વારા તેમના મિનિમમ રિચાર્જ પ્લાન ની કિંમત રૂ. 49 થી વધારીને રૂ. 79 કરવામાં આવેલ છે. કંપની દ્વારા તેમના એન્ટ્રી લેવલ ઓફ ની કિંમતમાં ૬૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એરટેલ ના 95 ટકા યુઝર્સ આ એન્ટ્રી લેવલ પ્લાન ની સાથે જોડાયેલો છે.
અમુક અઠવાડિયા પહેલાં જ કંપનીના ચેરમેન સુનિલ મિત્તલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓની કંપની કિંમત વધારવા માટે અચકાશે નહીં. તેમણે જણાવ્યું હતું કે કિંમતમાં વધારો એક કરવું પડે તેમ જ છે અને બીજી બધી કંપનીઓ દ્વારા પણ આ વસ્તુ કરવામાં આવશે. અને કંપની દ્વારા થોડા સમય પહેલાં તેમના પોસ્ટ પેડ ની કિંમત ની અંદર પણ સુધારો કરવામાં આવ્યો હતો.
અને આ જાહેરાત પછી ભારતી એરટેલના સ્ટૉકની કિંમત માં પાંચ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
આ કિંમત ની અંદર વધારો અત્યારના કરંટ ઇન્ડિયન ટેલિકોમ માર્કેટ ને ધ્યાનમાં રાખી અને લેવામાં આવ્યો છે જેની અંદર પ્રાઈઝ ખૂબ જ ઓછી હોવાથી કંપનીઓને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. એરટેલ રિલાયન્સ જીઓ અને વોડાફોન આઈડિયા દ્વારા છેલ્લે ડિસેમ્બર 2019 ની અંદર કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.
નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતી એરટેલના સબસ્ક્રાઈબર અને કિંમતમાં વધારો આ બંને એક સાથે આગળ વધી રહ્યા છે જેને કારણે તેમના એવરેજ રેવન્યુ પર યુઝર્સ ની અંદર પણ અવડ મોમેન્ટ જોવા મળી શકે છે. ભારતીય એરટેલ ના એવરેજ રેવન્યુ પર યુઝર ની કિંમત રૂપિયા 145 હતી. અને ઇન્ડસ્ટ્રી એક્ઝિક્યુટિવ્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેમ કે હવે જ્યારે એરટેલ દ્વારા ભાવ વધારો કરવામાં આવેલ છે ત્યારે બાકીની બંને કંપનીઓ રિલાયન્સ જીઓ અને વોડાફોન આઈડિયા દ્વારા પણ તેમના પ્રીપેડ પ્લાન ની અંદર કિંમતમાં વધારો કરવામાં આવી શકે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રોકડમાં તણાઈ ગયેલી વોડાફોન આઈડિયા, જે સ્પેક્ટ્રમ ફીના હપ્તા ભરવા માટે વૈકલ્પિક ચુકવણી વિકલ્પ શોધી રહી છે અને ચિંતામાં રહેવા માટે સંઘર્ષ કરી રહી છે, ટૂંક સમયમાં જ ટેરિફ વધારવા માટે એરટેલને અનુસરશે. વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલને તાજેતરમાં જ આઘાત લાગ્યો હતો જ્યારે સુપ્રીમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ સાથે જોડાયેલા એરિયર્સની પુનal ગણતરીની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.
કંપની દ્વારા તેમના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, એરટેલ દ્વારા તેમના રૂ. 49 એન્ટ્રી લેવલ રિચાર્જ પ્લાન ને આવે બંધ કરી દેવા માં આવેલ છે. અને હવે કંપની નો એન્ટ્રી લેવલ પ્લાન ની કિંમત રૂ. 79 છે જેની અંદર વધુ કોલિંગ ના લાભો અને ડબલ ડેટા આપવા માં આવે છે.
પહેલા કોર્પોરેટ પ્લાન ની શરૂઆત રૂ. 199 થી થતી હતી અને હવે તેની કિંમત પણ વધી ને રૂ. 299 કરવા માં આવેલ છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા એપ્રિલના ટેલિકોમ સબ્સ્ક્રિપ્શન ડેટા અનુસાર, વોડાફોન આઈડિયાએ બે મહિનાના ગ્રાહકો મેળવ્યા પછી, એપ્રિલમાં 1.8 મિલિયન વપરાશકર્તાઓ ગુમાવ્યા હતા. રિલાયન્સ જિઓએ એપ્રિલમાં 4.8 મિલિયન વાયરલેસ વપરાશકર્તાઓ અને ભારતી એરટેલે 0.5 મિલિયન ઉમેર્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470