આરોગ્ય સેતુ અપને વધુથી વધુ લોકો સુધી પહોંચે તેના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે

By Gizbot Bureau
|

સરકાર દ્વારા ટૂંક સમયની અંદર પોતાના કોન્ટેક્ટ રેસિંગ એરપોર્ટ આરોગ્ય સેતુ એપની મદદથી વધારવામાં આવી શકે છે જેથી તેઓ વધુને વધુ લોકો વિશે જાણી શકે તેઓને ગુરુના વાયરસ ના સિસ્ટમ છે કે નહીં.

આરોગ્ય સેતુ અપને વધુથી વધુ લોકો સુધી પહોંચે તેના માટે પ્રયાસ કરવામાં આ

અને આ એપને બધા જ પીચર ફોનની અંદર પણ ઉપલબ્ધ કરવામાં આવી શકે છે અને તેને માટે સેન્ટર દ્વારા ભારતી એરટેલ રિલાયન્સ જીઓ અને વોડાફોન આઈડિયા જેવી કંપનીઓ સાથે ભાગીદારી કરવા માટે વિચારી રહ્યા છે. કેમ કે આપણા દેશની અંદર આજે પણ 550 મિલિયન ફીચર ફોન યુઝર છે.

અને તેની અંદર વોઈસ કોલ સર્વિસનો ઉપયોગ કરવામાં આવશે જેની અંદર ભારતીય ભાષાઓનો પણ સમાવેશ કરવામાં આવશે અને તેની અંદર ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સિવ સિસ્ટમ નો ઉપયોગ સેન્ટ્રલ હેલ્પલાઇન નંબર 1921 દ્વારા કરવામાં આવશે.

માય ગવર્મેન્ટ ના સીઈઓ અભિષેક સિંગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કોલ પરથી જેટલા પણ લોકો ની અંદર ગુરુના વાયરસની અસર હોઈ શકે તેવું લાગશે તેમના વિશે લોકલ હેલ્થ ઓથોરિટી અને જણાવવામાં આવશે.

અને જે સ્માર્ટફોન યુઝર દ્વારા હજુ સુધી આ એપને ડાઉનલોડ કરવામાં નથી આવી તેમને પણ પોતાના ઓપરેટર દ્વારા નોટિફિકેશન આ એપને ડાઉનલોડ કરવા માટે આપવામાં આવી રહ્યા છે.

અત્યાર સુધીમાં 80 મિલિયન લોકો દ્વારા આ એપને ઇન્સ્ટોલ કરવામાં આવી છે જેની અંદર તેઓ જો તમે કોઈ કુણા વાયરસ ના દર્દી સાથે કોન્ટેક્ટ માં આવો છો તો તમને એલર્ટ આપવામાં આવે છે.

નીતિ આયોગ ના પ્રોગ્રામ ડાયરેક્ટર અર્નબ કુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આરોગ્ય સેતુ ની ટીમ દ્વારા વધુને વધુ ફીચર ફોન યુઝર્સ સુધી પહોંચવા માટે બે સોંગ સ્ટેટસ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ત્યારબાદ તેમણે વધુમાં જોડતા જણાવ્યું હતું કે આરોગ્ય સેતુ of તે jio ફોન પણ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

અને આ પહેલ ની અંદર સરકાર દ્વારા સોથી દોઢસો મિલિયન યુઝર્સ સુધી પહોંચવાની પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

ત્યારબાદ તેમણે વધુમાં જોડતા જણાવ્યું હતું કે આ ઇન્ટરેસ્ટિંગ કોલ સર્વિસ આખા ભારતની અંદર ઉપલબ્ધ કરવામાં આવી છે જેને કારણે ભારતની લગભગ સંપૂર્ણ વસ્તી અને તેની અંદર કવર કરવામાં આવી શકે છે જેની અંદર લોકોના મેડિકલ કન્ડિશન વિશે જાણી શકાશે જેની અંદર ટોલ ફ્રી નંબર નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આરોગ્ય સેતુ એપ ની અંદર જે પ્રકારના ફીડબેક આવી રહ્યા છે તે અનુસાર જે લોકો દ્વારા પોતાના તમને સામેથી જણાવવામાં આવી રહ્યા છે તેમના સુધી આયુષ્યમાન ભારત ની ટીમ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું છે અને તેમને મદદ પહોંચાડવામાં આવી રહી છે અત્યાર સુધીમાં ૭૫ હજાર કોલ કરી લેવામાં આવ્યા છે.

સરકાર દ્વારા પોતાના કર્મચારીઓ માટે આરોગ્ય સેતુ અપને ફરજિયાત કરી દીધી છે. સરકાર દ્વારા બુધવારે પોતાના બધા જ સેન્ટ્રલ ગવર્મેન્ટ કર્મચારીઓને તેમજ બીજા બધા પોતાની અંદર આવતા કર્મચારીઓને આ એપને ડાઉનલોડ કરી અને પોતાના સ્ટેટસને ચેક કર્યા પછી જ ઓફિસ પર આવવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં બે મજૂરો ને માઈગ્રેટ કરવામાં આવી રહ્યા છે અને જેઓ પોતાના ઘરે પરત ફરી થી ક્યાં છે તેઓને પણ આ એપને ડાઉનલોડ કરવા માટે જણાવવામાં આવ્યું હતું જેથી તેઓ પોતાને મેડિકલ કન્ડિશન વિશે જાણી શકે અને તેને કારણે સરકાર દ્વારા પણ તેમના સ્ટેટસને જાણી શકાય.

જોકે ઘણા બધા પ્રાઇવસી એક્ટિવિસ્ટ દ્વારા આ એપ મેન્ડેટરી કરવા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન દ્વારા શુક્રવારે પોતાના સ્ટેટમેન્ટ ની અંદર પણ આ બાબત વિશે જણાવવામાં આવ્યું હતું અને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ અને ઘણી બધી અલગ અલગ સેન્ટ્રલ ગવર્મેન્ટ મિનિસ્ટર ની સામે મેં દિવસના દિવસે વિરોધ પણ કરવામાં આવ્યો હતો.

આઈ એફ એફ દ્વારા પોતાના રિપોર્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે, આરોગ્ય સેતુસ કે જેને શરૂઆત ની અંદર વોલેન્ટરી મેજર માટે રાખવામાં આવી હતી ત્યાર પછી તેને સરકારી કર્મચારીઓ અને migrate વર્કર્સ માટે ફરજિયાત કરી દેવામાં આવી હતી. અને તેની અંદર ડેટા પ્રોટેક્શન સ્ટાન્ડર્ડ અને અલ્ગોરિધમ એકાઉન્ટ લીટી નો અભાવ પણ જોવા મળે છે.

તે દરમિયાન મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા શુક્રવારે લોકડાઉન ને ૧૭મી મે સુધી વધારવામાં આવ્યું હતું. અને તેની અંદર લોકલ ઓથોરિટીઝ ને જણાવવામાં આવ્યું હતું કે કન્ટેન્ટ ધોની અંદર પર્સન્ટ કવરેજ આરોગ્ય સેતુ એપનું થવું જોઈએ.

Best Mobiles in India

Read more about:
English summary
Aarogya Setu app to team up with Airtel, Jio, Vodafone

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X